પોસ્ટ્સ

I Khedut Yojana લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

Borewell Subsidy Yojana Gujarat

છબી
બોરવેલ / પંપ સેટ / વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર યોજના / બોરવેલ સબસીડી યોજના રાજય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. આ તમામ યોજનાનો લાભ મેળવવા માટે એક i-khedut (https://ikhedut.gujarat.gov.in/) પોર્ટલ ઓપન કરવામાં આવેલ છે આ પોર્ટલ ઉપર ખેડૂતો માટે અલગ-અલગ વિભાગની જેમ કે ખેતીવાડી વિભાગ, બાગાયતી વિભાગ, પશુપાલન વિભાગ, મત્સ્યપાલન વિભાગ તથા ખેડૂતોને લગતી અન્ય યોજના અમલમાં મુકવામાં આવેલ છે. બોરવેલ સબસીડી યોજના ગુજરાતના ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી / બાગાયતી કરતા થાય તે માટે ગુજરાત સરકારના બાગાયતી વિભાગની વિવિધ કલ્યાણકારી યોજના અમલમાં છે. તેમાંની એક યોજના એટલે કે, બોરવેલ / પંપ સેટ / વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર યોજના / બોરવેલ સબસીડી યોજના. યોજનાનો હેતુ ગુજરાતના ખેડૂતો બાગાયતી પાકોની ખેતી કરેલ હોય તો તેમાં પિયત માટે બોરવેલ કરવા માટે અથવા પંપ સેટની ખરીદી માટે અથવા વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચ બનાવવા માટે ખેડૂતોને સહાય આપવામાં આવે છે. વિડીયો જોવા માટે   અહિયાં ક્લિક કરો યોજનાનો લાભ કોને મળવાપાત્ર થશે અરજદાર ગુજરાત રાજ્યના વતની હોવો જોઈએ. અરજદાર ...

Plastic Drums And Plastic Tub Sahay Yojana

છબી
ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર(ટબ) માટે સહાય યોજના :- ખેડૂતોને 200 લીટરનું એક પ્લાસ્ટીકનું બેરલ અને 10 લીટરના 2 પ્લાસ્ટિકના ટબ મળવાપાત્ર થશે. આવાસ યોજનની માહિતી વિષે  અહિયાં ક્લિક કરો યોજનાનો મુખ્ય હેતુ                આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોના ખેતરમાં રહેલ ઉભા પાકમાં દવાનો છંટકાવ કરવા માટે ખેડૂત પાણીનો સંગ્રહ કરી શકે તેમજ ખેતીને લગતા અન્ય કામો માં ઉપયોગ આવી શકે તે માટે રાજ્યના ખેડૂતો ને વિનામુલ્યે આ યોજના અંતર્ગર્ત 200 લીટરનું એક પ્લાસ્ટિકનું ડ્રમ (બેરલ) અને 10 લીટરના બે પ્લાસ્ટિકના ટબ આપવામાં આવે છે.   આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર થશે ? આ યોજનાનો લાભ રાજ્યના તમામ ખેડૂતોને મળવાપાત્ર થશે. આ યોજનાની શરતો અને નિયમો શું છે ? આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. એક ખાતા દીઠ (નમૂના નંબર ૮-અ મુજબ) એક લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે. એક ખેડૂતને મહત્તમ એક જ ખાતા માટે સહાય મળવાપાત્ર થશે. દિવ્યાંગ અને મહિલા ખેડૂતોની અરજીને અગ્રીમતા આપવામાં આવશે. આઇ-ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીની પ્રિંટ ...

Machhimar Awas Yojana

છબી
માછીમાર આવાસ યોજના :- આવાસના બાંધકામ માટે મળશે રૂ. 50,000 ની સહાય માછીમારી આવાસ યોજના               માછીમારી આવાસ યોજના અંતર્ગર્ત જે વ્યક્તિ માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ હોય તેમને આવાસ / મકાનના બાંધકામ માટે રૂ. 50,000 ની સહાય આપવામાં આવે છે. માછીમારી આવાસ યોજનાનો લાભ કોણ લઈ શકશે? અનુસુચિત જાતી અને અનુસુચિત જન જાતીનાં વ્યક્તિ. માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિ. ઓનલાઈન અરજીફોર્મ કેવી રીતે ભરી શકાય  અહિયાં ક્લિક કરો ઓનલાઈન અરજીફોર્મ ભરવા માટે  અહિયાં ક્લિક કરો માછીમારી આવાસ યોજનાની શરતો અને નિયમો અરજદાર ઘર વિહોણા હોવા જોઈએ અથવા કાચું મકાન હોવું જોઈએ. અરજદાર માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ હોવા જોઈએ. મકાનના બાંધકામ માટે અરજદાર પાસે પોતાના નામનો અથવા વારસાગત અથવા સયુક્ત પ્લોટ હોવો જોઈએ. મકાન બાંધકામના પ્લીંથ એરિયાનું ક્ષેત્રફળ ઓછામાં ઓછુ 35 ચો.મી. હોવું જોઈએ. મકાનના નકશા અંદાજ તૈયાર કર્યા મુજબ મકાનનું બાંધકામ કરવાનું રહેશે. મકાનનું બાંધકામ વ્યક્તિ અથવા લાભાર્થી મંડળીએ કરવાનું રહેશે. મંજુરી મળ્યાથી મકાનનું બાંધકામ એક વર્ષમાં પૂર્...